What is CPR?

કાર્ડિયોપલ્મોનરી રીસસીટેશન

સીપીઆર અથવા તો કાર્ડિયોપલ્મોનરી રીસસીટેશન એ એક જીવ બચાવનારી ઇમરજન્સી પ્રક્રિયા છે, જેને હૃદય ધબકવાનું બંધ થઈ જાય ત્યારે હાથ ધરવામાં આવે છે. કાર્ડિયાક અરેસ્ટ થઇ ગયા બાદ તાત્કાલિક સીપીઆર આપવાથી બચી જવાની શક્યતા બેગણી અથવા ત્રણ ગણી વધી જાય છે.

સીપીઆર શા માટે મહત્વનું છે?

રક્તના પ્રવાહને સક્રિય રાખવાથી (ભલે પછી તે આંશિક રીતે સક્રિય રહે) તે પ્રશિક્ષિત તબીબી સ્ટાફ સ્થળ પર આવે ત્યારે જીવનો સફળતાપૂર્વક પુનઃસંચાર કરવાની તકને વધારી દે છે.બચાવ માટેના સતત પ્રયત્નો હૃદયની ગતિ અટકી જવાની સમસ્યાનો ભોગ બનેલા પીડિતની બચી જવાની અને ફરીથી સાજા થવાની શક્યતા વધારી દે છે.

બચાવ માટેના સતત પ્રયત્નો કાર્ડિયાક અરેસ્ટ ની સમસ્યાનો ભોગ બનેલા પીડિતની બચી જવાની અને ફરીથી સાજા થવાની શક્યતા વધારી દે છે.